ഗുജറാതീ വിവർത്തനം - റാബേലാ ഉമരി

വിശുദ്ധ ഖുർആൻ അർത്ഥവിവർത്തനം

റാബീല അൽ ഉമരി വിവർത്തനം ചെയ്തിരിക്കുന്നു. മർകസ് റുവാദുത്തർജമ മേൽനോട്ടം വഹിച്ചാണ് ഇത് വികസിപ്പിച്ചെടുത്തത്.

QR Code https://quran.islamcontent.com/ml/gujarati_omari

لِإِيلَٰفِ قُرَيۡشٍ

૧. કારણકે કુરૈશના લોકો આદી હતા.

૧. કારણકે કુરૈશના લોકો આદી હતા.

إِۦلَٰفِهِمۡ رِحۡلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيۡفِ

૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.

૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.

فَلۡيَعۡبُدُواْ رَبَّ هَٰذَا ٱلۡبَيۡتِ

૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.

૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.

ٱلَّذِيٓ أَطۡعَمَهُم مِّن جُوعٖ وَءَامَنَهُم مِّنۡ خَوۡفِۭ

૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.

૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.