ഗുജറാതീ വിവർത്തനം - റാബേലാ ഉമരി
വിശുദ്ധ ഖുർആൻ അർത്ഥവിവർത്തനം
റാബീല അൽ ഉമരി വിവർത്തനം ചെയ്തിരിക്കുന്നു. മർകസ് റുവാദുത്തർജമ മേൽനോട്ടം വഹിച്ചാണ് ഇത് വികസിപ്പിച്ചെടുത്തത്.
إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا
૧. જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.
وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا
૨. અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.
وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا
૩. માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે?
يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا
૪. તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.
بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا
૫. એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે.
يَوۡمَئِذٖ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتٗا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ
૬. તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.
فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ
૭. બસ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهُۥ
૮. અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે.
share_via