Güceratça Tercüme - Rabile el-Umari

Kur'an-ı Kerim Anlamları Meali

Rabia el-Umri tarafından tercüme edilmiştir. Rowad Tercüme Merkezi gözetiminde geliştirilmiştir.

QR Code https://quran.islamcontent.com/tr/gujarati_omari

لِإِيلَٰفِ قُرَيۡشٍ

૧. કારણકે કુરૈશના લોકો આદી હતા.

૧. કારણકે કુરૈશના લોકો આદી હતા.

إِۦلَٰفِهِمۡ رِحۡلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيۡفِ

૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.

૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.

فَلۡيَعۡبُدُواْ رَبَّ هَٰذَا ٱلۡبَيۡتِ

૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.

૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.

ٱلَّذِيٓ أَطۡعَمَهُم مِّن جُوعٖ وَءَامَنَهُم مِّنۡ خَوۡفِۭ

૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.

૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.